અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ પહિંદવિધી કરાવીને કર્યો હતો.
ભગવાન જગન્નાથની રથયાત્રા એ લોકોતસવ છે જન-જનનો ઉત્સવ છે અને એ અર્થેમાં આ યાાત્ર સમાજના તમામ વર્ગા્ના ઉત્સવ છે. આ રથયાત્રા માં ભગવાન જગન્નાથ નગરજનોોને દર્શન આપવા નીકળે છે.
રાજ્ય ના સો નાગરિકોની સુખાકારી શાંતિ સલામતી અને રાજયના ઉત્તરોતર વિકાસમાં ભગવાન જગન્નાથ કુપા આશિષ સદાય વરસતા રહે
ગુજરાતકોરોનામુકત થાય ગુજરાત સમુુદ્ર બને અને રાજયમાં આગામી ચોમાસુું સારુું રહે તથા આ વર્ષે યશકલગીનું વર્ષે બને તેવી ભગવાન જગન્નાથ ને પ્રથના
No comments:
Post a Comment